ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું
- ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)
Filed under: અનુવાદિત અભિવ્યક્તિ
ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું
- ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)
Filed under: અનુવાદિત અભિવ્યક્તિ