ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું – ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)
Filed under: અનુવાદિત અભિવ્યક્તિ | Leave a Comment »
ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું – ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)
Filed under: અનુવાદિત અભિવ્યક્તિ | Leave a Comment »